દર વર્ષે અંબાજી
ખાતે ભાદરવા સુદ નોમથી શરૂ થતો સાત દિવસીય મહામેળામાં સુરક્ષા માટે પોલીસ જવાનોને
ખાસ ટ્રેનિગં આપવામાં આવી રહી છે. આ વખતે નવા હથિયારોથી સજ્જ સુરક્ષા જવાનો હશે.
જે અંદાજે ત્રીસ લાખ યાત્રિકોની સુરક્ષા કરશે. આ વખતે મહામેળામાં સુરક્ષા વધારે
ચુસ્ત બનશે.વધું વાંચો