www.GraminPatrika.com: જેન રામ રાખે તેને કોણ ચાખે !! Blogger Widgets

જેન રામ રાખે તેને કોણ ચાખે !!

તમારા ઘરની બહાર અબોલ પક્ષીઓ માટે પાણી છે ?
પાણીની અછત્ત સર્વત્ર સર્જાઈ છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ પાણી માટે રોજેરોજ દૈનિક નિત્ય   નવા સમાચાર આવે છે. ત્યારે આ અબોલ પક્ષીઓ ઉનાળા દરમ્યાન જોઈને એક વાક્ય જરૂર યાદ આવે જેને રામ રાખે તેને કોણ ચાખે ?

આ અબોલ પક્ષીઓ માટે ઉનાળા દરમ્યાન પાણીની વ્યવસ્થા આપણે ન કરી શકીએ ?



તમે તમારી જાતને પ્રશ્ન કરો.

- શું તમે દર વર્ષે અબોલ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો છો ખરા ?
-શું તમે ક્યારેય આ પ્રકારે સેવા કરવાનો વિચાર કર્યો છે ખરો ?

-શું તમે ક્યારેય આ પ્રકારની સેવામાં મદદરૂપ થયા છો ખરા ?

-શું તમારી આસપાસ અબોલ પક્ષીઓ માટે સેવા કરનારા જીવદયા પ્રેમીઓ રહે છે ખરા ?

- કેમ તમે અબોલ પક્ષીઓ માટે સજાગ નથી તેનો જવાબ તમારે આપનો છે.








રાકેશ પંચાલ