જોકે પોલીસે તંત્ર દ્રારા અગાઉથી જણાવી દેવામાં આવ્યું હતું. તેમણે એમની કારમાંથી નીચે ઉતરવું નહીં અને કારને સીધી આયોજન ભવનની અંદર લઈ જવી. તે છતાં બેનરજીએ દેખાવકારોની વચ્ચેથી ચાલીને મકાનની અંદર જવાનું પસંદ કર્યું હતું.
આ ઘટના બાદ મામલો મીડિયા જગત અને રાજકારણે ચિંતા પ્રગટ કરી હતી. આ ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાની તમામ મિટીંગો કેન્સલ કરી દીધી છે. અને દિલ્હી સુરક્ષિત નથી તેમ કહીને પશ્ચિમ બંગાળ પરત જવાનું મન બનાવી લીધું હતું. ઉપરાંત આ હુમલો અગાઉથી પ્લાન હોવાની વાત કહી હતી. જોકે આ બાબતે અનેક નિવદેનો આવ્યા છે, અને આ પ્રકારનો હુમલો આધુનિક રાજનીતિમાં પહેલી વખત થયો હોવાનું પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કહીને આ હુમલા બાબતે ચિંતા પ્રગટ કરી હતી.
રાકેશ પંચાલ

